બેરણા મહાકાલી મંદિરથી શોભાયાત્રા નીકળશે - At This Time

બેરણા મહાકાલી મંદિરથી શોભાયાત્રા નીકળશે


ચાર્તુમાસ નિમિત્તે ૧૦૦૮ દિગમ્બર ખુશાલ ભારતી મહારાજ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના નાનીભાખર મંદિરે ચાર્તુમાસ કરવા આવી રહ્યા છે ત્યારે પંચાયતી નિરંજની અખાડા મઢી મન મુકુંદ હિંમતનગરના બેરણા મહાકાલી મંદિરથી તા.૨૦ જુલાઈને શનિવારે શોભાયાત્રા સાથે નાનીભાખર જવા પ્રસ્થાન કરવાના હોવાથી ભક્તો દ્વારા શોભાયાત્રા દરમિયાન હિંમતનગરના ટાવર રોડ પર આવેલ અમરસિંહ શોપીંગ મોલ આગળ શોભાયાત્રાનું સ્વાગત કારાયા બાદ આ યાત્રા મહેતાપુરા થઈ ઈડરના દેશોત્તર, ખેરાલુ અને સિધ્ધપુર થઈ નાનીભાખર સ્થિત ઈસ્માની માતાજીના મંદિરે પહોંચશે.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.