સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાયું - At This Time

સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કરાયું


વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 28-06-2024ને શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓંને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ હૃદયપ્રકાશસ્વામી તેમજ શ્રી નારાયણમુનીસ્વામી (અથાણાવાળા) દ્વારા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી કરવામાં આવ્યુ હતું.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.