હિંમતનગર: આગીયોલ ચોકડી પાસે બે લોકોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ - At This Time

હિંમતનગર: આગીયોલ ચોકડી પાસે બે લોકોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ


રિપોર્ટર..ઝાકીર હુસેન મેમણ

હિંમતનગર: આગીયોલ ચોકડી પાસે બે લોકોએ મહિલાને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ હિંમતનગર તાલુકાના મનોરપુર ગામે રહેનારા રીટાબેન ને સંજયભાઈ ડાહ્યાભાઈ નામના વ્યક્તિએ તે કેમ પોતાના પિયરે રહેશે અને સાસરીમાં જતી નથી તેવું કહી અને ઝઘડો શરૂ કર્યો હતો ત્યારબાદ જાહેરમાં બીબસ ગાળો બોલી અને સંજયભાઈ ડાયાભાઈ અને ભરતભાઈ ડાહ્યાભાઈ બંને રીટાબેનને માર માર્યો હતો જેને લઈને રીટા બહેને સંજયભાઈ ડાહ્યાભાઈ અને ભરતભાઈ ડાયાભાઈ સામે ગાંભોઇ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધાવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.