આટકોટમાં ૭૦ વર્ષના ખેડૂત મગનભાઇ હિરપરાના ધબકારા થંભી ગયા - At This Time

આટકોટમાં ૭૦ વર્ષના ખેડૂત મગનભાઇ હિરપરાના ધબકારા થંભી ગયા


આટકોટ ખેડૂતનું એટેકથી મૃત્યુ થતા અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત માહીતી અનુસાર આટકોટના કૈલાશનગરમાં રહેતા મગનભાઇ નાગજીભાઇ હિરપરા (ઉ.૭૦) ને સવારે ઘરે સુતા હતા ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને દવાખાને લઇ જવામાં આવે તે પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું ત્યારે આ સમાચાર થી પરીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.