થાનગઢ,મૂળી, ચોટીલા, સાયલામાં સિંચાઇનું પાણી આપવમાં સરકાર વિલંબ કરશે તો ગુજરાતમાં દિલ્હી વાળી થશે - રાજુભાઈ કરપડા - At This Time

થાનગઢ,મૂળી, ચોટીલા, સાયલામાં સિંચાઇનું પાણી આપવમાં સરકાર વિલંબ કરશે તો ગુજરાતમાં દિલ્હી વાળી થશે – રાજુભાઈ કરપડા


આજરોજ ખેડૂત નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં સુરેન્દ્રનગર નાં આંબરડી ગામે "ખેડૂત મીટીંગ" યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા આ તકે સુરેન્દ્રનગર જિલ્લાના સિંચાઇથી વંચિત તાલુકા માં સિંચાઇનું પાણી પહોંચાડવામાં આવે સાથે જ ખેડૂતોના દેવા માફી અને પૂરતા MSP કાયદા મુદ્દે દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું જો અહીંના ખેડૂતોની દેવા માફી તેમજ સિંચાઇના પાણીની માંગ સંતોષવામાં નહીં આવે તો દિલ્હી વાળી ગુજરાતમાં થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.