માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજ રોજ નવ મતદાતા યુવા સંમેલન હેઠળ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના 50 લાખથી વધુ નવા યુવા મતદારોને સંબોધિત કર્યા - At This Time

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજ રોજ નવ મતદાતા યુવા સંમેલન હેઠળ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના 50 લાખથી વધુ નવા યુવા મતદારોને સંબોધિત કર્યા


માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજ રોજ નવ મતદાતા યુવા સંમેલન હેઠળ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના 50 લાખથી વધુ નવા યુવા મતદારોને સંબોધિત કર્યા…..
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આજ રોજ નવ મતદાતા યુવા સંમેલન હેઠળ વર્ચ્યુઅલ માધ્યમથી દેશભરના 50 લાખથી વધુ નવા યુવા મતદારોને સંબોધિત કર્યા તે પ્રસંગે આજ રોજ કુબેરનગર આઇ.ટી.આઇ ખાતે પ્રધાનમંત્રીશ્રીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું.
આ કાર્યક્રમમાં નરોડા વિધાનસભાના વિધાયક ડો. પાયલબેન કુકરાની સરદારનગર વોર્ડના કાઉન્સિલરશ્રીઓ, વોર્ડ પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, યુવા મોરચાની ટીમ અને મોટી સંખ્યામાં નવા યુવા મતદાતાઓ ઉપસ્થિત રહ્યાં.....
દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.