બાલાસિનોરમાં 5000 રામભક્તો સાથે રામજીની શોભાયાત્રા યોજાઈ - At This Time

બાલાસિનોરમાં 5000 રામભક્તો સાથે રામજીની શોભાયાત્રા યોજાઈ


બાલાસિનોરમાં 5000 રામભક્તો સાથે રામજીની શોભાયાત્રા યોજાઈ
તાલુકામાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા જય શ્રી રામ... જય શ્રી રામ નારાથી વાતાવરણ ગુજી ઉઠ્યું
બાલાસિનોર
બાલાસિનોર નગર વિસ્તારના રામજી મંદિર થી લઈને નગરના વિવિધ વિસ્તારોમાં 5,000 થી વધુ રામભક્તો સાથે અતિ ભવ્ય શોભાયાત્રા નગરમાં યોજાઇ હતી જ્યારે સમગ્ર નગરમાં જય શ્રી રામ..જય શ્રી રામ.. નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારે તાલુકામાં પણ વિવિધ ગામોમાં સવારના સમયથી જ યજ્ઞ,આરતી સહિત શોભાયાત્રા ના ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા જ્યારે બાલાસિનોર નગર ભગવામાં ફેરવાયું હતું.

રીપોટર ભૌમિક પટેલ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.