પાટણા ભાલ રામજી મંદિર ખાતે શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે - At This Time

પાટણા ભાલ રામજી મંદિર ખાતે શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે


પાટણા ભાલ રામજી મંદિર ખાતે શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

હાલ અયોધ્યામાં રામ મંદિર ખાતે શ્રી રામ લલાની મૂર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે હાલ સમગ્ર પંથક ભક્તિ ભાવ પુર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે પાટણા ભાલ રામજી મંદિર ખાતે સમસ્ત ગ્રામજનો દ્વારા 22 જાન્યુઆરી એ વહેલી સવારે પ્રભાત ફેરી,યુવા બાઈક રેલી,અયોધ્યા રામ મંદિરનું લાઈવ પ્રસારણ,કાર સેવકોનું સન્માન,શ્રી રામ લલાની શોભા યાત્રા,તેમજ મહા આરતી,દીપ માળા,રામધૂન વગેરે કાર્યક્રમો યોજાસે સમગ્ર કાર્યક્રમ નું આયોજન પૂજ્ય મહંત શ્રી રાધામુકુંદ
શરણદાસજી મહારાજ રામજી મંદિર તેમજ પાટણ ભાલ સમગ્ર ગ્રામ જનો દ્વારા કરવામાં આવ્યું.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.