, આજે સિહોર ખાતે ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો - At This Time

, આજે સિહોર ખાતે ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો


, ભારત રત્ન અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરને સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિહોર અટલ ભવન ખાતે જિલ્લાના ભાજપના મહામંત્રી ભરતભાઈ મેર ની અધ્યક્ષતામાં સુસાશન દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં રાજુ ભાઈફાલકી,સિહોર પ્રભારી શ્રી ગાયત્રીબા સરવૈયા પ્રદેશ અધ્યક્ષ અનિલભાઈ ગોહિલ સિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી વી.ડી.નકુમ સિહોર શહેર મહામંત્રી શ્રી ઘનશામભાઈ પરમાર,નિલેશભાઈ જાની,મહિલા પ્રમુખ વિરાજબેન જોશી આઇ.ટી ઇન્ચાર્જ કુમારભાઈ ચાવડા,અક્ષયભાઈ ભટ્ટ,ગીરીશભાઈ ગોહિલ,દીપકભાઈ લકુંમ,પરેશભાઈ જાદવ,અશ્વિનભાઈ બુઠનપરા,સુરેશભાઈ સંગા, કિશનસિંહ,ભાવનાબેન જોશી,ચંદ્રિકાબેન રાઠોડ,પિન્કીબેન રતઈ, વિગેરે હાજર રહિયા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.