મીત હરીશકુમાર સેન્ગલ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં ટકાવારી ૯૯.૩૫ સારા માર્ક થી પાસ થયેલ છે તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન - At This Time

મીત હરીશકુમાર સેન્ગલ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં ટકાવારી ૯૯.૩૫ સારા માર્ક થી પાસ થયેલ છે તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું....
અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ આસોડિયાનગર વિભાગ- ૧ માં રહેતા સામાન્ય પરિવારના સ્વ. હરીશભાઈ ચંદુભાઈ સેન્ગલ ના પુત્ર મીત હરીશકુમાર સેન્ગલ 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં ટકાવારી ૯૯.૩૫ સારા માર્ક થી પાસ થયેલ છે તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન......એટ ધીસ ટાઇમ ન્યુઝ દિનેશ સોલંકી...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.