સાળંગપુર હનુમાનજી મંદિર ના સંતો એ કરી ખજૂરભાઇ ના ધરે પધરામણી - At This Time

સાળંગપુર હનુમાનજી મંદિર ના સંતો એ કરી ખજૂરભાઇ ના ધરે પધરામણી


બરવાળા તાલુકા નું સાળંગપુરધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ના પરમ પૂજ્ય હરીપકાશદાસજી સ્વામી તેમજ કોઠારી સ્વામી અને નવસારી જિલ્લા ના એસ.પી.ડો કરણ રાજ વાધેલા સાહેબે નીતિન જાની ખજૂરભાઇ ના ધરે પધાર્યા અને વૃદ્ધાશ્રમ ની ભૂમિ મા પાડ્યા પાવન પગલાં.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.