ગુજરાત પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા ને કાગવડ ખોડલધામ ના ટ્રસ્ટી પદે નિયુક્તને અગ્રણી ઑ નૉ આવકાર - At This Time

ગુજરાત પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા ને કાગવડ ખોડલધામ ના ટ્રસ્ટી પદે નિયુક્તને અગ્રણી ઑ નૉ આવકાર


ગુજરાત પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા ને કાગવડ ખોડલધામ ના ટ્રસ્ટી પદે નિયુક્તને અગ્રણી ઑ નૉ આવકાર

જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના પ્રણેતા અને ગુજરાત પાટીદાર સમાજના આગેવાન દિનેશભાઈ ભગવાનજીભાઈ બાંભણિયા ની પટેલ સમાજના આસ્થા ના કેન્દ્ર સમા કાગવડ ખોડલધામ મંદિર સંસ્થા ના ટ્રસ્ટી પદૅ નિમણૂક થતા પાટીદાર સમાજના આગેવાનો ડાયમંડ એસોસિએશનના પ્રમુખ પી, વી, ભાયાણી ઍ બી પી એસ એસ પત્રકાર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ જીગ્નેશભાઈ કાલાવાડીયા પાટીદાર અગ્રણી નરેશભાઈ ચોહલીયા અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર રૂડાભાઈ ભવનભાઈ ભાયાણી ભગત પૂર્વ નગરપતિ ધીરુભાઈ ભાયાણી નગર સેવક કેતનભાઇ લાડોલા પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ બાંભણિયા વલ્લભભાઈ ખાખરીયા સુરેશભાઈ છાયાણી વેલજીભાઈ હિરપરા પ્રવીણભાઈ છાયાણી સહિતના આગેવાનો દ્વારા દિનેશભાઈ બાંભણિયા ને આવકારીને અભિનંદન પાઠવ્યા છે આ ઉપરાંત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને તેમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા આ ઉપરાંત પાટીદાર શૈક્ષણિક ભવન ટિમ દ્વારા આવકારવામાં આવ્યા હતા. આ સાથે દિનેશભાઈ બાંભણિયા નો ટ્રસ્ટમાં સમાવેશ કરતા ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલને પાટીદાર ભવન દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.