માધવ વિદ્યાસંકુલ વસ્ત્રાલ ખાતે શરૂ કરેલ Pariksha Pe Charcha અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી - At This Time

માધવ વિદ્યાસંકુલ વસ્ત્રાલ ખાતે શરૂ કરેલ Pariksha Pe Charcha અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી


માધવ વિદ્યાસંકુલ વસ્ત્રાલ ખાતે શરૂ કરેલ Pariksha Pe Charcha અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી...

આજરોજ માધવ વિદ્યાસંકુલ વસ્ત્રાલ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા તણાવમુક્ત રહે તે હેતુથી વડાપ્રધાન Narendra Modi દ્વારા શરૂ કરેલ Pariksha Pe Charcha અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી...

તેમા પ્રદીપસિંહ જાડેજા આ સ્પર્ધામાં હાજરી આપી ને સૌ વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા ના પ્રયાસો કર્યા હતા...

આ પ્રસંગે વસ્ત્રાલ વોર્ડના કાઉન્સિલર , સંગઠનના હોદ્દેદારો તેમજ શાળાના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.