દામનગર સર્કિટ હાઉસની જર્જરિત બિલ્ડીંગ નવુ બનાવવા ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/oj4b6sk71krlmttr/" left="-10"]

દામનગર સર્કિટ હાઉસની જર્જરિત બિલ્ડીંગ નવુ બનાવવા ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઈ


દામનગર સર્કિટ હાઉસની જર્જરિત બિલ્ડીંગ નવુ બનાવવા ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઈ

ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરાઈ

દામનગર ખાતે આવેલ સર્કિટ હાઉસનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાના કારણે ધણા સમયથી બંધ હોય જેથી દામનગર ખાતે કોઇ અધિકારી કે પદઅધિકારીઓ આવે ત્યારે તેમને રોકવા માટે જગ્યા ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીઓ પડે ત્યારે સર્કિટ હાઉસનું બિલ્ડીંગ જર્જરિત હાલત હોવાના કારણે તેનો ઉપયોગ થતો નથી જેથી આ બિલ્ડીંગ નવુ બનાવામાં આવે તો તેનો ઉપયોગ થાય જે અંગે બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી....

રીપોર્ટ : હાર્દિક તળાવિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]