we care foundation - At This Time

we care foundation


મોડી રાત્રે નોબલનગર કબીરનગર વિભાગ -7 ખાતે કૂતરું ખુબ જ બીમાર હોવાની માહિતી મિત્ર વિજય દ્વારા આપવામાં આવેલ.. તાત્કાલિક સાથી મિત્રો મોહન ચાવલા તથા સાહીલ સાથે જઈ કુતરા રેસક્યુ કરી ને સારવાર કેન્દ્ર ખાતે લઈ જવા નીકળેલ.. પરંતુ રસ્તામાંજ તેને પોતાના પ્રાણ છોડી દીધા હતા.. છેલ્લા પ્રયત્નના ભાગરૂપે તેને સારવાર કેન્દ્ર લઈ જઈ તપાસ પણ કરાવેલ પણ ડોક્ટરશ્રી એ મૃત જાહેર કરેલ..

અડધી રાત્રે પણ હૃદયપૂર્વક સહયોગ આપનાર ઘી ઇન્ડિયન સોશ્યિલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ટીમ નો પણ ખૂબ ખુબ આભાર.. દિલ થી પ્રયત્ન કર્યો છતાં તેને બચાવી ન શક્યા તે બદલ દુઃખ રહેશે મિત્રો 🙏🙏🙏
પ્રદીપ વાઘેલા
We care foundation
6359126281


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.