ધરમપુર ગામે ભાજપ દ્વારા આહીર સમાજની બેઠક યોજાણી - At This Time

ધરમપુર ગામે ભાજપ દ્વારા આહીર સમાજની બેઠક યોજાણી


89 માંગરોળ માળીયા હાટીના વિધાન સભાનું તમામ પાર્ટી ના પ્રચાર જોરસોર થી ચાલેછે તેમાં માળીયા હાટીના તાલુકાના ધરમપુર ગામે ભાજપ દ્વારા ભાજપના ઉમેદવાર ભગવાનજીભાઈ કરગઠિયાના પ્રચાર અર્થ એક આહીર સમાજનું સંમેલન રાખવા મા આવ્યું હતું જેમા જૂનાગઢ જીલ્લા ભાજપના મહા મંત્રી હિરેનભાઈ સોલંકી, સોમનાથ મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રાજસી ભાઈ જોટવા, જુનાગઢ જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ નારણભાઇ ભેટારીયા સહિત 89 માંગરોળ માળીયા હાટીના ઉમેદવાર ભગવાનજી ભાઈ કરગઠિયા સહિતના તાલુકાના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આ સમેલન ઉમેદવાર ભગવાનજી ભાઈ કરગઠિયા ના પ્રચાર અર્થ રાખવામાં આવ્યો હતો અને ભગવાનજી ભાઈ એ તમામ લોકો ને બીજેપીમા મતદાન કરવા આહવાન કર્યું હતું

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.