બારોટ નવરંગભાઈ વનરાજભાઈ વડનગર મહા કવિચંદ બરદાઈ ચંદ એવોર્ડ થી સન્માન મેળવવા બદલખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી - At This Time

બારોટ નવરંગભાઈ વનરાજભાઈ વડનગર મહા કવિચંદ બરદાઈ ચંદ એવોર્ડ થી સન્માન મેળવવા બદલખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી


બારોટ વાણી પરિવાર સંચાલિત લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ વલસાડ દ્વારા આયોજિત દર વર્ષે ચંદ્ર એવોર્ડનું આયોજન કરવામાં આવે છે ચંદ એવોર્ડ વહીવંચા બારોટ સમાજમાં ગુજરાત રાજ્ય શ્રી સર્વે કરીને સેવા સંસ્કાર ,શિક્ષણ, સમાજમાં ઉપયોગીતા, સંગઠન, એકતાની ભાવના નો પ્રયાસ એવા સર્વ પ્રયાસોને આવરી એવા પરિવારોને દર વર્ષે આપવામાં આવે છે ચાલુ વર્ષ 2022 નો ચંદ એવોર્ડ વડનગર થી બારોટ નવરંગભાઈ વનરાજભાઈ ને તારીખ 6 /10 /2022 ના રોજ તોરણ હોટલ વડનગર જિલ્લો મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત સમસ્ત વહીવંચા બારોટ સમાજ ની હાજરી માં વડનગર ખાતે એનાયત કરવામાં આવ્યો તે બદલ સમગ્ર ઉત્તર ગુજરાત વહીવંચા બારોટ સમાજ ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે

લિ. સમગ્ર ઉત્તર ગુજરાત વહીવંચા બારોટ સમાજ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.