ધંધુકા પાંજરાપોળમાં ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા ગાયો ને બાજરાના રોટલા ગોળ અને લીલો ઘાસચારો નાખવા મા આવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/k0ehteyffgcshll8/" left="-10"]

ધંધુકા પાંજરાપોળમાં ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા ગાયો ને બાજરાના રોટલા ગોળ અને લીલો ઘાસચારો નાખવા મા આવ્યો


ધંધુકા પાંજરાપોળમાં ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા ગાયો ને બાજરાના રોટલા ગોળ અને લીલો ઘાસચારો નાખવા મા આવ્યો
ધંધુકા ખોડાઢોર પાંજરાપોળ મા ગુરૂકૃપા ફાઉન્ડેશન અમદાવાદ થી ગૌરાંગભાઈ મહેતા તથા તેમની ટીમ દ્વારા બાજરાના રોટલા ગોળ અને લીલો ઘાસચારો નાખવા મા આવ્યો હતો અને ૧ લાખ એક હજાર નો ચેક ધંધુકા પાંજરાપોળ ને આપવા મા આવ્યો હતો
નિલેસ બગડીયા તથા ટ્રષ્ટીગણ હાજર રહયા હતા.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]