રાજકોટના મેયરશ્રી પ્રદીપભાઈ ડવ ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના દર્શનાર્થે - At This Time

રાજકોટના મેયરશ્રી પ્રદીપભાઈ ડવ ગઢડા શ્રી ગોપીનાથજી દેવ મંદિરના દર્શનાર્થે


રાજકોટના મેયરશ્રી પ્રદીપભાઈ ડવ ગઢડા શ્રીગોપીનાથજી દેવ મંદિરના દર્શન માટે ખાસ પધાર્યા હતા, ત્યારબાદ આહીર સમાજના મચ્છુ માતાજીના મંદિરે પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી, ગઢડા શહેર આહિર અગ્રણી અને નગરપાલિકાના કોર્પોરેટર શ્રી ઘનશ્યામભાઈ ડવના ઘરે આહીર સમાજના વડીલો અને અગ્રણીઓ શ્રી મોહનભાઈ ડવ ભગત, શ્રી રાયધનભાઈ બોરીચા, શ્રી મનુભાઈ ચાવડા, શ્રી ડાયાભાઈ ડવ, શ્રી હમીરભાઇ લાવડીયા, શ્રી વિક્રમભાઈ બોરીચા, શ્રી ગોવિંદભાઈ બોરીચા, શ્રી મુકેશભાઈ ડાંગર,શ્રી પ્રભાતભાઈ ડવ, શ્રી કુલદીપભાઈ ડવ તેમજ ગઢડા ભાજપ અગ્રણીઓ ગઢડા શહેર ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ લાઠીગરા અને બોટાદ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી પિયુષભાઈ શાહ સાથે ખાસ મુલાકાત કરી હતી. રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઈ ડવે ગઢડા શહેર ભાજપની ટીમને રાજકોટ પધારવા ખાસ આમંત્રણ પાઠવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.