મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ની આત્મા ની શાન્તિ માટે આજે ૨ મિનિટ નું મોન પાળી શ્રધ્ધાંજલિ આપશે ગુજરાત હાઇકોર્ટે - At This Time

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ની આત્મા ની શાન્તિ માટે આજે ૨ મિનિટ નું મોન પાળી શ્રધ્ધાંજલિ આપશે ગુજરાત હાઇકોર્ટે


ગુજરાત હાઇકોર્ટ માં આજે ૨ મિનિટ મોન રાખવામાં આવશે

મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતની આત્માની શાંતિ માટે આવતી કાલે સવારે ૧૧ વાગે ૨ મિનિટનું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

જેમાં ગુજરાત હાઈકોર્ટે ના ચીફ જસ્ટિસ તેમજ અન્ય જજ શ્રીઓ અને ગુજરાત હાઈકોર્ટે ના કર્મચારીઓ રહેશે હાજર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.