અમદાવાદના ટાગોર હોલ ખાતે માન. મુખ્યમંત્રી Bhupendra Patel જીની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ પ્રાર્થનામાં ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - At This Time

અમદાવાદના ટાગોર હોલ ખાતે માન. મુખ્યમંત્રી Bhupendra Patel જીની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ પ્રાર્થનામાં ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


અમદાવાદના ટાગોર હોલ ખાતે માન. મુખ્યમંત્રી Bhupendra Patel જીની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ પ્રાર્થનામાં ઉપસ્થિત રહી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

મોરબીમાં થયેલ હોનારતમાં અવસાન પામેલ દિવંગત આત્માઓને ઈશ્વર શાંતિ તેમજ તેમના પરિવારને આ કપરા સમયે દુઃખ સહન કરવાની શક્તિ આપે એ માટે અમદાવાદના ટાગોર હોલ ખાતે માન. મુખ્યમંત્રી Bhupendra Patel જીની ઉપસ્થિતિમાં આયોજિત શાંતિ પ્રાર્થનામાં ઉપસ્થિત રહી, મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.