બનાસકાંઠા અંબાજી રેલ્વે લાઇનને લઇને આદીવાસી સમાજમા ભારે રોષ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/v7lowcfoniwsxrtl/" left="-10"]

બનાસકાંઠા અંબાજી રેલ્વે લાઇનને લઇને આદીવાસી સમાજમા ભારે રોષ


બનાસકાંઠા

અંબાજી રેલ્વે લાઇનને લઇને આદીવાસી સમાજમા ભારે રોષ

અંબાજી આસપાસના આદિવાસી સમાજના લોકોએ આવેદન પત્ર આપ્યું

દાંતા પ્રાંત ઓફિસમાં આવેદન પત્ર આપ્યું

તારંગા થી આબુરોડ રેલવે લાઇનને લઈને આદિવાસી સમાજ ખફા

પોતાની વર્ષો જૂની જગ્યા રેલ્વે પ્રોજેક્ટ મા જવાનાં લીધે આદિવાસી સમાજ દ્રારા રજૂઆત કરાઇ

સરકાર ચીખલા રેલ્વે સ્ટેશન મા આદિવાસી સમાજની જગ્યા સામે જગ્યા આપે તેવી માંગ કરાઈ

સરકારને આજે આવેદન પત્ર આપ્યું છે અને જવાબ નહી મળેતો રેલ્વે સ્ટેશન બનાવવા નહી દઈએ તેવી ચીમકી ઉચ્ચારી

મોટી સંખ્યામાં આદિવાસી સમાજ રજૂઆત કરવાં આવ્યો

પોતાની જગ્યા સામે સરકાર વળતર આપે અને સ્થાનિક ગ્રામ પંચાયતને વિશ્વાસ મા લે તેવી રજુઆત કરાઈ

રિપોર્ટ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]