બનાસકાંઠા અંબાજી રેલ્વે લાઇનને લઇને આદીવાસી સમાજમા ભારે રોષ - At This Time

બનાસકાંઠા અંબાજી રેલ્વે લાઇનને લઇને આદીવાસી સમાજમા ભારે રોષ


બનાસકાંઠા

અંબાજી રેલ્વે લાઇનને લઇને આદીવાસી સમાજમા ભારે રોષ

અંબાજી આસપાસના આદિવાસી સમાજના લોકોએ આવેદન પત્ર આપ્યું

દાંતા પ્રાંત ઓફિસમાં આવેદન પત્ર આપ્યું

તારંગા થી આબુરોડ રેલવે લાઇનને લઈને આદિવાસી સમાજ ખફા

પોતાની વર્ષો જૂની જગ્યા રેલ્વે પ્રોજેક્ટ મા જવાનાં લીધે આદિવાસી સમાજ દ્રારા રજૂઆત કરાઇ

સરકાર ચીખલા રેલ્વે સ્ટેશન મા આદિવાસી સમાજની જગ્યા સામે જગ્યા આપે તેવી માંગ કરાઈ

સરકારને આજે આવેદન પત્ર આપ્યું છે અને જવાબ નહી મળેતો રેલ્વે સ્ટેશન બનાવવા નહી દઈએ તેવી ચીમકી ઉચ્ચારી

મોટી સંખ્યામાં આદિવાસી સમાજ રજૂઆત કરવાં આવ્યો

પોતાની જગ્યા સામે સરકાર વળતર આપે અને સ્થાનિક ગ્રામ પંચાયતને વિશ્વાસ મા લે તેવી રજુઆત કરાઈ

રિપોર્ટ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon