૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આસો નવરાત્રી તેમજ ગણેશજીની સ્થાપના નિમિત્તે ઝેડ બ્લોક, સરદાર પટેલ નગર,અણમોલ ટાવર - At This Time

૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આસો નવરાત્રી તેમજ ગણેશજીની સ્થાપના નિમિત્તે ઝેડ બ્લોક, સરદાર પટેલ નગર,અણમોલ ટાવર


તા.૨-૧૦-૨૦૨૨ ૫ કુંડી ગાયત્રી મહાયજ્ઞ આસો નવરાત્રી તેમજ ગણેશજીની સ્થાપના નિમિત્તે ઝેડ બ્લોક, સરદાર પટેલ નગર,અણમોલ ટાવર પાસે,શાસ્ત્રી નગર ક્રોસ રોડ,નારણપુરા ખાતે ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી સંપન્ન થયો હતો જેમાં સમૂહમાં સૌ રહીશોએ સહપરિવાર એક સંગઠિત થઈ સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવનની પ્રાપ્તિ થાય તેવા ઉદ્દેશથી સૌએ ગાયત્રી મંત્રો,મહામૃત્યુંજયના મંત્રોચ્ચાર કરી ઉત્સાહ પૂર્વક ભાગ મોટી સંખ્યામાં લઈ પૂર્ણાહુતિ થયેથી સમૂહ ભોજન-પ્રસાદનો આનંદ માણ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.