આજ રોજ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાથમિક શાળા. બોટાદ નાં વિદ્યાર્થીઓ ને હર ઘર ત્રિરંગા અભિયાન વિષેમાર્ગદર્શિત - At This Time

આજ રોજ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાથમિક શાળા. બોટાદ નાં વિદ્યાર્થીઓ ને હર ઘર ત્રિરંગા અભિયાન વિષેમાર્ગદર્શિત


વિદ્યાર્થીઓ ને હર ઘર ત્રિરંગા અભિયાન વિષે
માર્ગદર્શિત

આજ રોજ શ્રી મુક્તજીવન સ્વામી બાપા પ્રાથમિક શાળા. બોટાદ માં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી સાથો સાથ આપણા દેશ ની સંસ્કૃતિ એવા રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી ત્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના સદસ્યશ્રી ઓ ને આ ઉજવણી માં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ તેવો એ શાળા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો. સાથો સાથ શાળા ના વિદ્યાર્થીઓ ને હર ઘર ત્રિરંગા અભિયાન વિષે માર્ગદર્શિત કરી તેમના ઘરે ત્રિરંગા નું સન્માન જાળવી, લગાવવા માટે વિનંતી કરી. હતી

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.