રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા 12-8-2022 રોજ - At This Time

રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા 12-8-2022 રોજ


રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત તિરંગા યાત્રા 12-8-2022 રોજ
આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી ની સૂચના મુજબ બક્ષીપંચ મોરચા ના તમામ શ્રેણીના કાર્યકર્તા ઓ એ વોર્ડ માંથી મળેલ સૂચના મુજબ તેમજ વોર્ડ એ નક્કી કરેલ સ્થળ તેમજ વોર્ડ ના સમય મુજબ વોર્ડ સાથે આ કાર્યક્રમમાં જોડાવા અનુરોધ

રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ
મોર
પ્રમુખ. લલિત વાડોલીયા
મહામંત્રી જેપી ધામેચા
મહામંત્રી રત્નાભાઇ રબારી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.