જસદણમાં ઘરવાળા વાળા ભરતભાઈ શુકલનું નિધન: ગુરુવારે બેસણું - At This Time

જસદણમાં ઘરવાળા વાળા ભરતભાઈ શુકલનું નિધન: ગુરુવારે બેસણું


જસદણમાં ઘરવાળા વાળા ભરતભાઈ શુકલનું નિધન: ગુરુવારે બેસણું

જસદણ: ઓદીચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ ભરતભાઈ શાંતુભાઈ શુકલ ધારવાળા હાલ જસદણ તે ઉપેન્દ્રભાઈના ભાઈનું તા.૭ ઓગષ્ટ ૨૦૨૨ ને રવિવારના રોજ જસદણ મુકામે નિધન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧૧ ને ગુરુવારના રોજ તેમનાં નિવાસસ્થાન આટકોટરોડ પુષ્કરધામ સોસાયટી સાંજે ૪ થી ૬ જસદણ ખાતે રાખવામાં આવેલ છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.