20 વર્ષની ગુજરાતની વિકાસગાથાને જન જન સુધી પહોચાડવા "વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ" નડિયાદ વિધાનસભાના કણજરી ખાતે પહોંચ્યો હતો... - At This Time

20 વર્ષની ગુજરાતની વિકાસગાથાને જન જન સુધી પહોચાડવા “વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ” નડિયાદ વિધાનસભાના કણજરી ખાતે પહોંચ્યો હતો…


20 વર્ષની ગુજરાતની વિકાસગાથાને જન જન સુધી પહોચાડવા "વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ" નડિયાદ વિધાનસભાના કણજરી ખાતે પહોંચ્યો હતો...

જે પ્રસંગે ઉપસ્થિત રહી રથનું સ્વાગત કર્યું હતું અને લાભાર્થીઓને મળેલ સહાયનું વિતરણ કર્યું હતું...

આ પ્રસંગે કણજરી નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રીંકુબેન પરમાર, ઉપપ્રમુખ ક્રિષ્નાબેન પટેલ, કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ રાણા, ચીફ ઓફિસર શ્રી રાજુભાઈ શેખ, THO શ્રી વિપુલભાઈ અમીન, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી બળવંતભાઈ, પૂર્વ કારોબારી ચેરમેન શ્રી નરુભાઈ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.