*અરવલ્લી ના માલપુર તાલુકાના સાતરડા ગામ થી બાપુનગર ના રોડ જેની હાલત ગંભીર * - At This Time

*અરવલ્લી ના માલપુર તાલુકાના સાતરડા ગામ થી બાપુનગર ના રોડ જેની હાલત ગંભીર *


*અરવલ્લી ના માલપુર તાલુકાના સાતરડા ગામ થી બાપુનગર ના રોડ જેની હાલત ગંભીર *. ૨૫-૩૦ વર્ષો થી આ રસ્તો આવી જ બિસ્માર હાલત મા પડી રહ્યો છે* ઘણી રજૂઆત કરવા છતાં તંત્ર કે કોઈ અધિકારી ધ્યાને લેતા નથી આ રસ્તા પર આવતા રાહદારી પશુપાલકો ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ ને ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડે છે . આ રોડ માં મોટા ચિલા પડી ગયા છે. સરકાર ના નિયમ પ્રમાણે માર્ગ અને મકાન વિભાગ આ રોડ સત્વરે રિપેર કે નવો નહિ બનાવે તો અને કોઈનીએક્ષી દેંટ થાય તો માર્ગ મકાન ની ઉપર જાગૃત નાગરિકો ફરિયાદ કરસે... તંત્ર ને વિનંતી કે આ ધ્યાને લઇ ને બને તેટલું આ રસ્તા નું કામ મંજુર કર વા માં આવે તેવી આ વિસ્તાર નિ પ્રજા ની જાહેર લોક માંગ છે
જવાન સિંહ ઠાકોર ની✍🏽 જોતા રહો એટ ધીસ ન્યૂઝ


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.