સગીરા પર દુષ્કર્મના કેસમાં યુવાનને આજીવન કારાવાસ - At This Time

સગીરા પર દુષ્કર્મના કેસમાં યુવાનને આજીવન કારાવાસ


સંતકબીર રોડ પરથી અપહરણ કર્યું હતું, આરોપીએ સગીરા સાથે અનેક વખત શરીરસંબંધ બાંધ્યા’તા

સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીને આજીવન જીવે ત્યા સુધીની કોર્ટે સજા ફટકારી છે. 2022માં વાંકાનેરના વઘાસિયા ગામના આરોપી સંજય બારૈયાએ રાજકોટના સંતકબીર રોડ પરથી સગીરાનું અપહરણ કર્યું હતું. ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ અનેકવાર શરીર સંબંધ બાંધ્યાનું તપાસમાં બહાર આવ્યા બાદ પોક્સોની કલમ ઉમેરાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.