શહેર ના આ વિસ્તારમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર માટે પોલીસ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી - At This Time

શહેર ના આ વિસ્તારમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ દૂર માટે પોલીસ સાથે રાખી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી


તા:-૧૫/૦૫/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ ના પાંજળાપોળ થી વસ્ત્રાપુર થી નિરાંત ચાર રસ્તા સુધી રોડ પર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી AMC દ્વારા હાથ ધરવામાં આવી

અમદાવાદ ના પાંજળાપોળ થી IIMA બ્રિજ થી વસ્ત્રાપુર નિરાંત ક્રોસ રોડ સુધી રોડ ની બંને સાઈડ ગેરકાયદેસર લારી ગલાઓ દૂર કરી રોડ ખુલો કર્યો હતો પોલીસ સાથે રાખી ને આ વિસ્તારમાં અનેક વાર દબાણ દૂર કરવા માં આવે છે તેમ છતાં દબાણ એજ જગ્યાએ પાછા આવી જાય છે પાંજળાપોળ થી IIMA થી વસ્ત્રાપુર થી નિરાંત ક્રોસ રોડ સુધી રોડ ની બંને સાઈડ ભાળે દબાણ હોવાથી વાહન ચાલકો ને ખુબજ મુશ્કેલીઓ પડતી હતી જે હવે થોડા સમય સુધી રાહત રહેશે જે બાદ જેમ હતું તેમ ને તેમ થઈ જશે આ ખાણીપીણી લારી ગલ્લાઓ ને કરવાનો કોઈ શોખ નથી તેમને ત્યાં આવતા કસ્ટમર પોતાનું વાહન ગમેતેમ પાર્ક કરી ચા કે નાસ્તો કરવા માટે ઉભા રહી જાય છે લારી ગલ્લા વાળા ધંધો કરે કે વાહન બરોબર પાર્ક કરાવે પબ્લિક ના ખાવા ના શોખ ના કારણે નાના ખાણીપીણી ના ધંધાથીઓ ને વરામ વાર કોર્પોરેશન દ્વારા હટાવવા આવે છે આ ખાણીપીણી ના ધંધાથીઓ ને યોગ્ય જગ્યા ફરવવામાં આવે તો આ વિસ્તારમાં દબાણ થી કાયમ નિરાંત મળે છે.

રિપોર્ટર:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.