કેશરિયા હનુમાન મંદિરના સાનિધ્યમાં શિવબાલક રૈયાગામ રાજકોટ ખાતે આગામી તારીખ 22 /6/2024 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી - At This Time

કેશરિયા હનુમાન મંદિરના સાનિધ્યમાં શિવબાલક રૈયાગામ રાજકોટ ખાતે આગામી તારીખ 22 /6/2024 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી


સ્વર્ગસ્થ ભાનુશંકરભાઈ અંબાશંકરભાઈ મહેતાના મોક્ષાર્થે તેમજ રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન રાજકોટના લાભાર્થે આગામી તારીખ 22/6/2024 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમા સંતવાણી આરાધક ભાઈશ્રી ભૂપતભાઈ મહેતા લોકગાયિકા બહેન શ્રી વષાૅબેન મહેતા ભજનીક શ્રી સુરેશભાઈ ભરાડ તથા ભજનીક શ્રી દિવ્યેશભાઈ માઢક તેમજ લોક સાહિત્યકાર શ્રી સાગરભાઈ બારોટ પોતાની આગવી શૈલીમાં વિધાર્થી ભૂવન માટે વિના મૂલ્યે સેવામાં સંતવાણી રજૂ કરશે આ કાયૅકમમાં જે રકમ થશે તે રાજગોર બ્રાહ્મણ વિધાર્થી ભૂવન રાજકોટ ને અપૅણ કરવામાં આવશે આ કાયૅકમમાં સ્વયંસેવક રમેશભાઈ મહેતા તથા હની સાઉન્ડ સિસ્ટમ પ્રવીણભાઈ સાંકળીયા રાજકોટ કાયૅકમમાં સેવા આપશે વિમલ કુબાવત સાજીંદા ગૃપ રાજકોટ સેવા આપશે આ કાયૅકમમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.


7359339209
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.