સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ  દેરોલના તીરુપતી ઋષિવન આગળથી મુલાકાતીનું બાઈક ચોરાયું - At This Time

સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલ  દેરોલના તીરુપતી ઋષિવન આગળથી મુલાકાતીનું બાઈક ચોરાયું


(રિપોર્ટર સદ્દામ મનસુરી)
હિંમતનગર તાલુકાના દેરોલ ગામ નજીક આવેલ તિરુપતિ ઋષિવન ખાતે પ્રાંતિજ તાલુકાના બોરીયા ગામના સ્વરાજસિંહ રામસિંહ રાઠોડ બાઈક લઈને ફરવા
માટે આવ્યા હતા અને તે સમયે તિરુપતિ ઋષિવનની બહાર તેમનું બાઈક પાર્ક કર્યું હતું જે  કોઈ વાહન ચોર બાઈક ઉઠાવી ફરાર થઈ ગયો હતો. તિરુપતિ ઋષિવનમાંથી બહાર આવ્યા પછી બાઈક જોવા ના મળતા મુલાકાતીએ આંચકો અનુભવ્યો હતો. બાઈક ચોરી થઈ ગયાનું જણાતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસને જાણ કરવામા આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.