ખરોડ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ નું રથ સાથે પ્રસ્થાન - At This Time

ખરોડ થી અંબાજી પગપાળા યાત્રા સંઘ નું રથ સાથે પ્રસ્થાન


*રામદેવપીર મંડળ આયોજિત* *શ્રી મહાશક્તિ પગપાળા યાત્રા સંઘ* ખરોડ થી અંબાજી પગપાળા સંઘ નું રથ સાથે પ્રસ્થાન

ખરોડ થી અંબાજી પદયાત્રા
મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં તારીખ 12/9/24 ને ગુરૂવારના રોજ સવારે આઠ વાગ્યે ના સમય ખરોડ શ્રી બ્રહ્માણી માતાજી ના મંદિરે દર્શન અને પૂજા આરતી કરી ને મહાશક્તિ પગપાળા સંઘ દ્વારા અંબાજી તરફ પ્રસ્થાન કર્યું
જેમાં 80 થી 100 જેટલા માઈ ભક્તો આ પગપાળા સંઘ માં જોડ્યાં
સમસ્ત ખરોડ ના ગામ થી મહાશક્તિ પગપાળા યાત્રા સંઘ નું પ્રસ્થાન કર્યું જેમાં 100 જેટલા માઈ ભક્તો આ પગપાળા સંઘ માં જોડ્યાં તમામ સમાજના લોકો એક ઉમત થઈ 20 વર્ષ થી મહાશક્તિ પગપાળા ચાલીને નીકળતા સંઘ ના પ્રસ્થાન કરાવવા માટે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ખરોડ ગામમાં ગરબા ની રમઝટ વચ્ચે રથ સાથે સંઘ ને પ્રસ્થાન કરાવવા માટે ખરોડ ગામ તમામ લોકો અંબાજી મંદિર સુધી સાથે જોડાયાં હતાં અને સાથે મળીને દરેક બોલ મારી અંબે જય જય અંબે..... ના નારા થી ખરોડ ગામ ને ગુંજી ઉઠ્યું હતું. જય અંબે જય અંબે જય અંબે જય અંબે 🙏🙏🙏🙏🙏🙏
રિપોર્ટર
મુકેશ પ્રજાપતિ વિજાપુર. ખરોડ
મો. 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.