વડનગર ખેરાલુ સતલાસણા તાલુકાના ખેડૂતો ને યોગ્ય વળતર મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

વડનગર ખેરાલુ સતલાસણા તાલુકાના ખેડૂતો ને યોગ્ય વળતર મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું


વડનગર ખેરાલુ સતલાસણા તાલુકાના ખેડૂતો ને યોગ્ય વળતર મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

વડનગર ખેરાલુ સતલાસણા તાલુકાના ખેડૂતો વતી કોંગ્રેસ પાર્ટી એ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવેદનપત્ર મોકલાવ્યું હતું. કે ‌ખેડૂતને ચાલુ સીઝનમાં એરંડા કપાસ રાયડો ધ ઉ બાજરી જેવા બજારમાં પાણી ના ભાવ ની જેમ માલ વેચાઈ ગયો. પણ સરકાર દ્વારા ટેકા નો ભાવ ત્રણેય તાલુકા માં ખરીદ થતી નથી તેથી ખેડૂત ને લાભ મળતો નથી અને ખેડૂતો ને માલ વેચાઈ ગયો છે.સરકાર ને માંગણી એવીકરી એ છીએ કે બજારભાવ તથા ટેકા ના ભાવ થી ‌પૈસા મળે તથા ખેડૂતો ને પાક નું નુકસાન થયેલ છે. તેનું વળતર આપવું જોઈએ તેવી માંગણી લ ઈ ને સરકાર ને લેખિત માં આવેદનપત્ર આપ્યું . આમ જોવા ગામ તાલુકા જીલ્લા રાજ્ય દેશ ના ખેડૂતો ઓ ને આવી તકલીફો પડે તો ખેડૂતો વિશે સરકાર વિચારણા કરે .ભારત એ ખેતીપ્રધાન દેશ છે. નહીં ઉદ્યોગપ્રધાન


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.