રામવિવાહનો ઉત્સવ ઊજવવામા આવ્યો - At This Time

રામવિવાહનો ઉત્સવ ઊજવવામા આવ્યો


હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં ગત રવિવારથી સંગીતમય રામકથા જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે ત્યારે કથાના પાંચમા દિવસે એટલે કે શુક્રવારે સંગીતમય શૈલીમાં રામવિવાહના પ્રસંગની વ્યાસપીઠના વક્તાએ આબેહુબ રજૂઆત કરતાં ઉપસ્થિત શ્રોતાઓ ભક્તિમય વાતાવરણમાં તલ્લીન બની ગયા હતા. મહેતાપુરાના રામદ્વારા હોલ ખાતે પુનિત કિર્તીધામ પરિવાર ચંદ્રાલાના વક્તા કિર્તીદાસ બાપુ(રામાયણી) તથા ભક્તો દ્વારા ગત રવિવારથી સંગીતમય રામકથા જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે ત્યારે શુક્રવારે કથાના ભાગરૂપે રામવિવાહનો પ્રસંગે રજૂ કરાયો હતો જેમાં ઉપસ્થિત ભક્તોએ ભાવ વિભોર થઈને કથાનું શ્રવણ કર્યુ મંડળ પરિવાર તથા મહેતાપુરાના કથાપ્રેમી હરિભક્તો સેવા આપી


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.