*તલોદના સલાટપુર ખાતે અભિવ્યકિત વર્તુળની મીટિંગ મળી* - At This Time

*તલોદના સલાટપુર ખાતે અભિવ્યકિત વર્તુળની મીટિંગ મળી*


*તલોદના સલાટપુર ખાતે અભિવ્યકિત વર્તુળની મીટિંગ મળી*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકાના સલાટપુર ઉમિયા વાડી ખાતે પ્રિઝમ સ્કૂલમાં અભિવ્યક્તિ વર્તુળ તલોદની ૬૬ બેઠક મળી હતી. જેમાં વિવિધ નવલકથાકારો, કવિઓ, નિબંધકારો ઊપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પુંસરીના શાયર કનુભાઈ પટેલ પોતાના આગવા શાયરી અંદાજમાં વિવિધ શાયરી રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.