જસદણમાં જમુનેશ મહાપ્રભુજીના 354માં પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી કરવામાં આવી - At This Time

જસદણમાં જમુનેશ મહાપ્રભુજીના 354માં પ્રાગટ્ય મહોત્સવની ઊજવણી કરવામાં આવી


કંસારા વૈષ્ણવ કરશનભાઈ હરીલાલ કાગડા પરીવારના નિજ મંદિરમાં જમુનેશ મહાપ્રભુજીનાં 354 માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જમુનેશ મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવના દર્શન કરવા માટે જસદણની શ્રીનાથજી હવેલીના મુખ્યાજી સહિતના ભાવિકો ઉમટી પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.