મહિસાગર જિલ્લાના કડાણા ખાતે નર્મદા , જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ મહીસાગર જિલ્લાનાં "કડાણા વિશ્રામગૃહ" નું લોકાર્પણ કરવામાં આવ્યું - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા ખાતે નર્મદા , જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ મહીસાગર જિલ્લાનાં “કડાણા વિશ્રામગૃહ” નું લોકાર્પણ કરવામાં આવ્યું


મહિસાગર જિલ્લાના કડાણા ખાતે નર્મદા , જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ મહીસાગર જિલ્લાનાં "કડાણા વિશ્રામગૃહ" નું વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

આ તકે જીલ્લા કલેક્ટરશ્રી નેહા કુમારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલ, જીલ્લા મહામંત્રીશ્રી રાવજીભાઈ પટેલ, જીલ્લા ઉપાઘ્યક્ષશ્રી ભગવતસિહ બાપુ, સંતરામપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઇ વળવાઈ, કડાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંગુબેન માલીવાડ, APMC ના ચેરમેનશ્રી શાંતિલાલ પટેલ, મામલતદારશ્રી, સરપંચશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- એ એચ ખાંટ
મહિસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.