આજે શ્રી આહીર સેવા ટ્રસ્ટ સિહોર દ્વારા નોટબુકો નું વિતરણ કરાયું - At This Time

આજે શ્રી આહીર સેવા ટ્રસ્ટ સિહોર દ્વારા નોટબુકો નું વિતરણ કરાયું


આજે શ્રી આહિરસમાજ સેવા ટ્રસ્ટ સિહોર દ્વારા દર વર્ષની જેમ ચાલીસ હજાર નોટબુક નુ આહિર સમાજના વિદ્યાર્થીઓને રાહત દરે વિતરણ કરવામાં આવેલ છે અને અમારા સેવાભાવી સેન્ટરો દ્વારા આજે દરેક ગામડે ગામડે નોટબુક પહોંચાડી ને દરેક માર્કશીટ ઉપર 10 નોટબુક આહીર.સમાજ સેવા ટ્રસ્ટ સિહોર દ્વારા આપવામાં આવેલ છે અને અમારા જાહેરાત સ્વરૂપે અને જુદા જુદા દાતા ના સહયોગ થી ખૂબ જ સારુ ભગીરથ કાર્ય કરી રહ્યા છીએ એમાં અમે આનંદ લાગણી અનુભવી એ છીએ ખાસ તો શૈક્ષણિક વિકાસ થાય સમાજનું શિક્ષણ સુધરે આજનું મોંઘું થતું શિક્ષણ કઈ રીતે વિદ્યાર્થીને ઉપયોગ થઈ શકીએ ઉમુદ્દા હેતુ સાથે આજે આહિર સમાજ સેવા ટ્રસ્ટ શિહોર અને દાતાઓના સહયોગ દ્વારા રાહત દરે નોટબુક વિતરણ નો કાર્યક્રમ પૂર્ણ કર્યો 40,000 નોટબુકનું વિતરણ અમારા સેવાભાઈ સેન્ટરો દ્વારા પહોંચાડવામાં આવેલ .આ કાર્યક્રમ ને સફલ બનાવવા આહિર સમાજ સેવા ટ્રસ્ટ સિહોર ના પ્રમુખશ્રી શ્રી જસાભાઇ કુવાડીયા ઉપપ્રમુખ શ્રી માસાભાઇ ડાંગર મંત્રીશ્રી દિલીપભાઈ ડાંગર તેમજ મયુરભાઈ ડાંગર તથા ભીમજીભાઈ કોતર તેમજ મિલનભાઈ કુવાડિયા તથા દાનજીભાઈ કુવાડિયા તથા મેરાભાઈ બરબસીયા તથાદેવાયતભાઈ ખમલ તથા જગદીશભાઈ કુવાડિયા તથા સહદેવભાઈ ડાંગર તથા અશોકભાઈ ઢીલા આહિર સમાજ ના શિક્ષકશ્રીઓ તેમજ વિધાર્થીઓ અને શિહોર આહિર સમાજ ના અહીં પધારેલા વડીલો માર્ગદર્શન પુરૂ પાડી ને ખૂબ સારું કામ સફળ થયું છે અને ખાસ તો અમારા આહીર સમાજના શિક્ષક મિત્રો દ્વારા દરેક ગામડે સેન્ટરો સ્વીકારીઅને વિદ્યાર્થીના માર્કશીટ એકત્ર કરી નોટબુકો ઘરે ઘરે પહોચાડવામાં આવશે તેમને શિહોર આહીર સેવા ટ્રસ્ટ દ્વારા આભાર વક્ ત કરીએ છીએ આવુ ઉમદા કાર્ય કરવા બદલ દરેક નો ખુબ ખુબ આભાર ને સૌ ને જય દ્વારકાધીશ . રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.