ખરોડ આંગણવાડી માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ,/આશાપુરા મંદિર ની સામે આવેલી છે - At This Time

ખરોડ આંગણવાડી માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ,/આશાપુરા મંદિર ની સામે આવેલી છે


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં આશાપુરા મંદિર ની સામે આવેલી આંગણવાડી કેન્દ્ર માં વૃક્ષારોપણ કરવામાં આવે છે આંગણવાડી ના કર્મચારી બેન પટેલ ચેતનાબેન જે અને સાથે વૃક્ષોનું વાવેતર કરી તેના સંપૂર્ણ જતનનો સંકલ્પ આંગણવાડી ના સવૅ સ્ટાફ તથા બાળકો ઓ દ્વારા કરવામાં આવ્યો હતો
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.