માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે. - At This Time

માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે.


માનનીય પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી જીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે ગુજરાતનો પ્રત્યેક યુવાન એક વૃક્ષ વાવવામાં અને ઉછેરવામાં સહયોગ કરે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના "એક પેડ માઁ કે નામ" અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરત મહાનગરના વોર્ડ નં.: 4 ના સંયોજક વત્સલ કાકડીયા દ્વારા વરાછા ખાતે સ્વામી વિવેકાનંદ વન કાર્યક્રમમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.