વડનગર નવીન સર્વ વિદ્યાલય ધોરણ ૯,૧૦ ના વિદ્યાર્થીઓ ની વાલી મીટીંગ યોજાઈ - At This Time

વડનગર નવીન સર્વ વિદ્યાલય ધોરણ ૯,૧૦ ના વિદ્યાર્થીઓ ની વાલી મીટીંગ યોજાઈ


વડનગર નવીન સર્વ વિદ્યાલય ધોરણ ૯,૧૦ ના વિદ્યાર્થીઓ ની વાલી મીટીંગ યોજાઈ

વડનગર નવીન સર્વ વિદ્યાલય દ્વારા ધોરણ -૯,૧૦ ની વાલી મીટીંગ યોજાઈ તેમાં વિદ્યાલય ના પ્રિન્સીપાલ ચૌધરી રમેશભાઈ વાલી ઓને સંબોધન કરતા કહ્યું હતું કે સરકાર તરફથી જે લાભ મળે તે માટે આધાર કાર્ડ રેશનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ સરખા હોવા જોઈએ તેમાં વાલીઓ આ બાબત માં જાગૃત થાય તે માટે વાત કરી છે. અને વાલીઓ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ને ત્રણ નો સમન્વય થાય તો ચોક્કસ પણે વિદ્યાલય તથા ધર સમાજ નું નામ પણ રોશન કરે અને વાલી તરીકે ચંદુજી ઠાકોર વિદ્યાર્થીઓ ને આખા વડનગર માં બસ કોઈ પણ જગ્યાએ ફરતા હશો તો ચેતજો તેવી પણ વાતાચીત કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.