રાજુલા ના કોટડી ગામ નજીક ખોડિયાર મંદિર ના મહંત એ કરી આત્મહત્યા - At This Time

રાજુલા ના કોટડી ગામ નજીક ખોડિયાર મંદિર ના મહંત એ કરી આત્મહત્યા


રાજુલા ના કોટડી ગામ નજીક ખોડિયાર મંદિર ના મહંત એ કરી આત્મહત્યા

આ મહંતે શા માટે આત્મ હત્યા કરી ?

આ ઉમરે આત્મ હત્યા નું કારણ શું ?

રાજુલા ના કોટડી ગામ નજીક ખોડિયાર મંદિર ના મહંત એ કરી આત્મહત્યા કરવાની ધટના બનતા આ વિસ્તાર માં ચકચાર મચી જવા પામેલ છે આ ધટના ની જાણ રાજુલા પોલીસ ને થતા રાજુલા પોલીસ ધટના સ્થળે દોડી આવી સાથે સાથે સા સમાચાર કોટડી ગામ માં જાણ થતાં લોકો ઉમટી પડેલ આ ધટના બાબતે રાજુલા પોલીસે આ મહંત કોણ અને ક્યાં ના તે બાબતે તપાસ હાથ ધરી છે જો કે આ ધટના નો જાણ ગામ ના આગેવાનો થતા સરપંચ તેમજ ઉપ સરપંચ ના પ્રતિનિધિ દોડી આવેલ આ મહંત આ જગ્યા પર ૧૦ વરસ થી રહેતા હોવાનું જાણવા મળેલ છે અને આ મહંત દેશી દવા ઓ ના જાણકાર પણ હતા અને અનેક લોકો અહીંયા સારવાર લેવા માટે આવતા આ ધટના આત્મહત્યા કે હત્યા ? આવતી મોટી ઉંમર ના સાધુ ને હત્યા કરવા નું કારણ શું ? આ ધટના બનતા રાજુલા પોલીસે આ મહંત ની ડેડબોડી ને રાજુલા પોસ્ટમોર્ટમ માટે રાજુલા નગરપાલિકા ની શબવાહિની મારફત રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવા માં આવેલ છે


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.