વિજાપુર ના ખરોડ ગામમાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે મૂર્તિ અને ફોટાના વધામણો કરવામાં આવ્યો - At This Time

વિજાપુર ના ખરોડ ગામમાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ખાતે નવરાત્રી નિમિત્તે મૂર્તિ અને ફોટાના વધામણો કરવામાં આવ્યો


વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં શ્રી બ્રહ્માણી માતાજી મંદિર ખાતે આવેલા નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે તો દરેક લોકો માતાજી મંદિર ખાતે ગરબા ગાવા માટે મોટી સંખ્યા લોકો આવી રહેલા અને શ્રી બ્રહ્માણી યુવક મંડળ ના સભ્યો અને પ્રજાપતિ ભાઈઓ અને બ્રહ્માણી માતાજીના ભુવાજી પ્રજાપતિ અમૃતભાઈ અને સધી માતા ના ભુવાજી પ્રજાપતિ કેશવલાલ બંને ભુવાજીએ બ્રહ્માણી માતાજીની પૂજા વિધિ કરીને માતાજીના ચોકમાં નવરાત્રિ નિમિત્તે પૂજન કરી ને માતાજી આરતી કરીને અને પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર.મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.