ગૌરક્ષક ને ખોટા કેસો માં પાસા સામે AHP અમરેલી એ લીલીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું - At This Time

ગૌરક્ષક ને ખોટા કેસો માં પાસા સામે AHP અમરેલી એ લીલીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું


ગૌરક્ષક ને ખોટા કેસો માં પાસા સામે AHP અમરેલી એ લીલીયા મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું

લીલીયા બાબારા મા ગૌ રક્ષક ગજેન્દ્રભાઈ શેખવા ને ખોટા કેસો ઉભા કરી પાસાં નું કાયદા કીય શસ્ત્ર ઉગામતા સમસ્ત હિન્દુ સમાજ માં રોષ ભભૂકી ઉઠયો છે તેને ધ્યાનમાં રાખીને લીલીયા તાલુકાના મામલતદાર દેસાઈ ને એ એસ પી અમરેલી દ્વારા આવેદન પત્ર પાઠવી ખોટા કેસ મુક્ત કરો ની માંગ કરાય આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ લીલીયા તાલુકાના પ્રમુખ રમેશભાઈ ભરકોલીયા રાષ્ટ્રીય બજરંગદળ લીલીયા તાલુકાના પ્રમુખ રમેશભાઇ વેકરીયા લિલિયા સરપંચ જીવનભાઈ વોરા ડો કુભાણી કમલેશભાઈ અગાવત વિહિપ પ્રમુખ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લીલીયા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.