બોટાદના સમસ્ત નાગલપર ગામ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું - At This Time

બોટાદના સમસ્ત નાગલપર ગામ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


(હર્ષદ ચૌહાણ દ્વારા )
આજરોજ તારીખ 31/05/2024 ને શુક્રવારના રોજ નાગલપર ગામે સમસ્ત નાગલપર ગામ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પનો હેતુ છે કે જરૂરિયાત મંદ વ્યક્તિને તાત્કાલિક ધોરણે બ્લડ મળી રહે જેને લઈને આ ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.