હિંમતનગર ના સૌરભ વિધાલયમા પ્રવેશોત્સવ ઉજવાયો - At This Time

હિંમતનગર ના સૌરભ વિધાલયમા પ્રવેશોત્સવ ઉજવાયો


હિંમતનગરના સૌરભ વિદ્યાલય ખાતે પ્રાથમિક વિભાગના બાલવાટીકાના ૧૮ અને ધો.૧ના ૨૮ વિદ્યાર્થીઓને શાળાએ શિક્ષિકાઓ દ્વારા આવકારી પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય જીગ્નેશભાઈ ભટ્ટ તથા સમગ્ર સ્ટાફ પરીવારને સંસ્થાના ટ્રસ્ટી ભાનુભાઈ ભટ્ટ દ્વારા અભિનંદન અપાયા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.