સુરત ઘારુકા આર્ટસ કોલેજમાં ચક્ષુદાન જન જાગૃતિ સેમિનાર - At This Time

સુરત ઘારુકા આર્ટસ કોલેજમાં ચક્ષુદાન જન જાગૃતિ સેમિનાર


સુરત ઘારુકા આર્ટસ કોલેજમાં ચક્ષુદાન જન જાગૃતિ સેમિનાર

સુરત સક્ષમ પ્રેરિત ચક્ષુદાન જાગૃતિ પખવાડીયા અંતર્ગત, લોકદ્રષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ, ચક્ષુબેક લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ રોટરી ક્લબ સુરત ઈસ્ટ અને રેડક્રોસ ચોર્યાસી બ્રાન્ચ સહિત ના ઉપક્રમે
ઘારુકા આર્ટસ કોલેજમાં ચક્ષુદાન જન જાગૃતિ સેમિનાર યોજાયોડો પ્રફુલ્લભાઈ શિરાયા દિનેશભાઈ જોગાણી કિશોરભાઈ માંગરોલીયા પ્રમુખ લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ આટ્સ કોલેજના પ્રોફેસર અમિતભાઈ ગોધાણી હરસુખભાઈ કાછડીયા રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રોગ્રામ મેનેજર વિજયભાઈ ધંઘુકીયા હિરેનભાઈ ગજેરા તથા કોલેજની ૨૫૦ જેટલી બહેનો ની ઉપસ્થિતિ માં નેત્રદાન જાગૃતી સેમીનાર નો શુભારંભ પ્રાર્થના થી કરી ડો. પ્રફુલ્લભાઈ શિરાયા એ નેત્રદાન વિશે પુરતી માહીતી હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.