બાલાસિનોર ખાતે યોજાનાર રથયાત્રા રૂટ નું નિરીક્ષણ કરતી મહિસાગર બાલાસિનોર પોલીસ - At This Time

બાલાસિનોર ખાતે યોજાનાર રથયાત્રા રૂટ નું નિરીક્ષણ કરતી મહિસાગર બાલાસિનોર પોલીસ


રથયાત્રા નિમિત્તે રથયાત્રા રૂટ ઉપર મેં.ના.પો.અધિ. શ્રી કમલેશ વસાવા નાઓના અધક્ષસ્થાને રથયાત્રા આયોજકો સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું. બાલાસિનોર નવાબી નગરી મા આવનાર 7/07/2024 ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો રૂટ જેમાં બાલાસિનોર નગરના વિવિધ વિસ્તારોમાં રામજી મંદિર, કડિયા ઢાળ, ગોકુલેશ મંદિર થય નિશાળચોક,રાજપુરી દરવાજા,જુના બસ સ્ટેન્ડ,નવા બસ સ્ટેન્ડ થય અમદાવાદી ઢાળ પાસે આવેલ વાડીયા માં પહોંચશે....આ તમામ રૂટ નું નિરીક્ષણ નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા નાઓના અધક્ષસ્થાને રથયાત્રા આયોજકો સાથે રૂટ નિરીક્ષણ કર્યું જેમાં પ્રો.નાયબ પોલીસ અધિક્ષક તપન ડોડીયા, બાલાસિનોર ટાઉન પીઆઇ અનશુમન નિનામા સહિત બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર રૂટ નું નિરીક્ષણ કર્યું


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.